ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કેંદ્ર સરકારે પરમાણુ ઊર્જા આયોગ (AEનું પુનર્ગઠન કર્યું.
2. પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ તરીકે અજિતકુમાર મોહંતીની નિયુક્તિ કરાઈ.
3. AECનું પ્રથમવાર ગઠન 1948માં કરાયું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)