ચર્ચા
1) 'ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026' વિજેતા રૂબલ નાગી (rouble nagi) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તેઓ રણજિતસિંહ દિસાલે બાદ આ પુરસ્કાર જીતનારા બીજા ભારતીય છે.
2. તેમણે સામાજિક કાર્ય માટે 'રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન' (RNAF)ની સ્થાપના કરી છે.
૩. ગ્લોબલ ટીચર પ્રાઇઝને 'શિક્ષણના નોબેલ પ્રાઇઝ' તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)