ચર્ચા
1) ભારતીય નૌસેનાના પ્રથમ સ્વદેશી કેડેટ ટ્રેનિંગ જહાજ 'cts ક્રિષ્ણા' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેનું નિર્માણ ચેન્નાઈના કટ્ટુપલ્લી ખાતે L&T શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
2. આ જહાજનું નામ દક્ષિણ ભારતની પવિત્ર ક્રિષ્ણા નદી પરથી રાખવામાં આવ્યું છે.
3. તેની લંબાઈ 122 મીટર છે અને તે 211 કેડેટ્સને સમાવવાની ક્ષમતા ધરાવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)