ચર્ચા
1) તાજેતરમાં સમાચારમાં રહેલ ‘વિનસ ઓર્બિટર મિશન' વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ મિશનનો હેતુ શુક્ર ગ્રહની પરિક્રમા કરવાનો છે.
2. આ મિશન માર્ચ 2028માં લોન્ચ કરવામાં આવશે, જ્યારે પૃથ્વી અને શુક્ર તેમની સૌથી નજીક હશે.
3. 2014ના માર્સ ઓર્બિટર મિશન પછી તે ભારતનું બીજું આંતરગ્રહીય મિશન હશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)