ચર્ચા
1) પદાર્થ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. પદાર્થના વિભાજનની ચર્ચા ભારતમાં આશરે ઈ.સ. પૂર્વે 520 માં કરવામાં આવેલ.
2. મહર્ષિ કણાદ સૌથી નાના કણને પરમાણુ કહે છે, જે અવિભાજ્ય છે.
3. ભારતીય દર્શનશાસ્ત્રી પાકુધા કાત્યયામા પ્રમાણે પરમાણુ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપમાં જોવા મળે છે, જે અન્ય વિવિધ પદાર્થ સ્વરૂપ પૂરા પાડે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)