ચર્ચા
1) ગુજરાતની નદીઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. મહી નદી કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એક માત્ર નદી છે.
2. ગુજરાતના સૌથી વધુ જિલ્લામાંથી પસાર થતી નદી સાબરમતી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)