ચર્ચા
1) ભારતમાં ગેંડા પરિયોજના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ યોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.
2. 'રાઈનો વિઝન' (Rhino Vision) 2020ની વ્યૂહરચના અનુસાર ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)