ગુજરાત પાક્ષીક ક્વીઝ

102) મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ 'રાખીમેળા”નું ઉદ્ધાટન કયા જિલ્લા ખાતે કર્યું હતું?

Answer Is: (A) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) ધન્વંતરિ આરોગ્ય રથ યોજનાનો હેતુ નીચેનામાંથી કોને પ્રાથમિક સારવાર મળી શકે તે છે?

Answer Is: (A) બાંધકામ શ્રમિકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) નીચેનામાંથી કયા સ્થળે થયેલ ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં ૪૦ થી વધુ પક્ષી પ્રજાતિઓની ઓળખ થઇ છે?

Answer Is: (B) કાઝીરંગા નેશનલ પાર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ ……………. ના ધાર ખાતેથી કરાવ્યો.

Answer Is: (B) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) ગુજરાતની કઈ મહાનગરપાલિકા ગ્રીન વિહિકલ પોલિસી અપનાવનારી દેશની પ્રથમ મહાનગરપાલિકા બની?

Answer Is: (A) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો?

Answer Is: (C) Yoga for One Earth One Health

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે?

૧. સુરત ૨. ગાંધીનગર ૩. દાહોદ ૪. રાજકોટ

Answer Is: (D) આપેલા તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા નેક્સ્ટ જૈન જીએસટી સુધારા અંતર્ગત નીચેનામાંથી કયા ઉત્પાદન/સેવાને વેરા મુક્તિ આપવામાં આવી છે?

Answer Is: (D) ઉપરના તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) નીચેનામાંથી કયા મેળામાં ગ્રામિણ ઓલમ્પિકસનું આયોજન કરવામાં આવે છે?

Answer Is: (D) તરણેતર

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) યુરોપમાં યોજાયેલા મોંટોયર ફેસ્ટિવલમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની દિકરીનું નામ શું છે?

Answer Is: (C) રાગા પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) આર્યુર્વેદ પ્રમાણે મહાભૈષજ્ય એટલે શું?

Answer Is: (C) મહાન વિચાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) દરિયાઈ માછલીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?

૧. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજા સ્થાને છે.
૨. છેલ્લા ૪ વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનની વાર્ષિક સરેરાશ લગભગ ૮.૫૬ લાખ મેટ્રિક ટન રહી છે.

Answer Is: (C) ૧ અને ૨

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) રાજ્યની ૩૪ જિલ્લા પંચાયતના પ્રમુખોને જિલ્લાવાર ........ ની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો.

Answer Is: (A) રૂ. ૧ કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે?

Answer Is: (A) શ્રી જયેન્દ્રસિંહ જાદવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) NASA STEM માં ગાઈડ તરીકે આમંત્રણ મેળવનાર અમદાવાદ ખાતે AMC સંચાલિત શાળામાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય દિકરીનું નામ શું છે?

Answer Is: (B) દેવલ પરીખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે?

Answer Is: (A) પ્રથમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) સરદાર વલ્લભભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન અમદાવાદ નગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળેલું?

Answer Is: (D) ઈ.સ. ૧૯૨૪ થી ૧૯૨૮

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ નો સમાપન સમારોહ નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાઇ ગયો?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) તાજેતરમાં ઉજવાયેલ વિશ્વ સિંહ દિવસ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?

૧. આ ઉજવણી દેવભૂમિ દ્વારકાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી.
૨. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંહના વિચરણનો વિસ્તાર ૩ જિલ્લાથી વધીને ૧૧ જિલ્લામાં થવાનો ઉલ્લેખ કર્યો હતો.

Answer Is: (C) ૧ અને ૨

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up