ચર્ચા
1) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકારના પ્રકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો_
1. એનાં ચકળવકળ થતાં નેણ રખે માછલીઓ હલમલતી.
2. ધૃતિ જે તને જીવાડતી, ધૂતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી.
3. માછલીની ઘોડે તે સાગરમાં સેલ્લારા મારે છે.
4. કામિની-કોકિલા કેલી કૂજન કરે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)