ગુજરાતનો ઈતિહાસ
1201) નીચેનામાંથી કયું વિધાન સાચું છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1203) અભયઘાટ કોની સમાધિ છે ? (નાયબ ચિટનીશ - 05/02/2017)
1209) નીચેનામાંથી કયો પલ્લવ રાજવી “વાતાપી-કોંડ” તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતો? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1210) ભગવતગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? (PSI/ASI ગુજરાતી - 2/5/2015)
1212) બ્રીટીશરો સામે બળવો પોકારનાર વેલુ થંપી (Velu Thampi) કયા રાજ્યના હતા? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1213) સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેનામાંથી કયું સ્થળ સિંધુ નદીના કિનારે આવેલ હતું? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1215) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? (PI પેપર - 2017)
1217) કવિ અખાએ ક્યા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
1218) ભારતના ક્યા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
1219) ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માનું વર્તન કર્યું હતું ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
1220) ક્યા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજયની સ્થાપના કરી? ( GPSC Class-1 - 15/01/2017)
1223) દખ્ખણ (Deccan) માં હર્ષના લશ્કરી વિસ્તરણને ............. દ્વારા અંકુશિત કરવામાં આવ્યું હતું. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1224) ‘છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ’ કોણે ગાયું ? (GPSC પ્રિલિમ - 2001)
1227) સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1229) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
1232) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ? (PSI ખાતાકીય - 23/04/2017)
1235) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" ક્યા શહેરમાં બનાવવામાં આવેલો છે ? (GPSC Class-1 - 2016)
1238) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? (GPSC Class - 2 - 02/04/2017)
1239) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે? (GPSC Class - 2 - 12/02/2017)
1240) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
1241) મુઘલકાળમાં બંદરો, જકાત, હોડીઓના નિયંત્રણ તથા તેનું દાણ વસૂલનારને ક્યા નામે ઓળખવામાં આવતો હતો ?
1243) ઈ.સ. 1951 માં “મહાગુજરાત સીમા સમિતિ'ના પ્રમુખ કોણ બન્યા હતા? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
1245) સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી.
2. લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1246) મહાત્મા ગાંધીજી દ્વારા ‘અસહકારનું આંદોલન’ ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
1247) હિંદ સ્વરાજના લેખક કોણ છે ? (GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
1248) કાઠીયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? (નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
1250) નીચેના વાક્યો ચકાસોઃ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. લોથલ હડપ્પન સંસ્કૃતિ અને બાકીના ભાગ માટે વેપારનું એક કેન્દ્ર હતું.
2. લોથલમાંથી “પર્શિયન ગલ્ફ સીલ” મળી આવેલ છે, જે પરદેશ સાથેના વેપારનો પુરાવો છે.
3. લોથલને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીખે માન્યતા આપવામાં આવેલી છે.
Comments (0)