ગુજરાતનો ઈતિહાસ
1104) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી ક્યા બે મહત્ત્વના રાજકીય કેન્દ્રો હતા ? ( GPSC પેપર - 1 - 2017)
1105) પ્રમુખ પાદ નગરો (Presidency town)માં કયા વર્ષમાં વિશ્વ વિદ્યાલય (યુનિવર્સિટી)ની સ્થાપના કરવામાં આવેલ હતી ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1112) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં ક્યા ગામમાં આવેલો છે ? (GPSC Class - 2 - 11/12/2016)
1116) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ સહિત 19ને ફાંસીની સજા ફ૨માવવામાં આવેલી હતી? ( GPSC Class – 2 - 12/02/2017)
1120) દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ? (કોન્સ્ટેબલ - 23/10/2016)
1123) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હરપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર ક્યું હતું ? (GPSC Class - 2 - 11/12/2016)
1126) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? (GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)
1128) વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી ક્યા નામે ઓળખાય? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
1129) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
1138) નીચેનામાંથી કયાં શાસકોએ 1857ના વિપ્લવમાં અંગ્રેજોને સાથ આપ્યો હતો? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. હૈદરાબાદના નિઝામ
2. કશ્મીરના રાજા ગુલાબસિંહ
3. નાનાસાહેબ
4. વડોદરાના ગાયકવાડ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1139) ગાયકવાડ રાજ્યમાં કયા રાજવીએ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત કરી હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1141) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું’
2. 'મૈંને નમક કા કાનૂન તોડ દિયા.'
3. ‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું.’
4. 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ.'
ઉપર પૈકી કયાં વિધાનો ગાંધીજીએ દાંડી કૂચ અંદોલન વખતે આપેલ હતાં ?
Comments (0)