ચર્ચા

1) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (2)

K
Karan 17, Feb 2024

મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કાઢવવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી અને 25 દિવસ બાદ 241 માઈલ દુર પાંચ એપ્રીલે દાંડી પહોચ્યાં હતા. દાંડીયાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે. 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. સવારે સાડા છ વાગ્યે 78 સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ

A
Ankit 19, Sep 2022

This question in answer is rong i think... and write answers is 1930

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up