ચર્ચા
1) ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કાનજી માલમ નામના એક ગુજરાતીએ વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ શોધવામાં મદદ કરી
2. ભારતમાં આવનારામાં અંગ્રેજો સૌથી પ્રથમ હતા અને છોડનારામાં સૌથી છેલ્લા હતા
3. ફ્રેન્ચોએ સૌપ્રથમ સુરતમાં મુખ્ય મથક સ્થાપ્યું.
4. અંગ્રેજો સૌપ્રથમ સુરત આવ્યા હતા.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)