ચર્ચા
1) સુભાષચંદ્ર બોઝ વિશેના નીચેનાં વિધાનો ધ્યાનમાં લો:
1. તેઓ 1929માં ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા
2. તેઓ 1931ના ગાંધી-ઇર્વિન સંધિ સાથે સહમત ન હતા
3. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે વખત અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા
4. જ્યારે બ્રિટિશ સરકારે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતને યુદ્ધરત દેશ બનાવ્યો ત્યારે તેઓ બ્રિટિશરો વિરુદ્ધ જનઆંદોલન શરૂ કરવાના પક્ષમાં હતા
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)