ચર્ચા
1) નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું’
2. 'મૈંને નમક કા કાનૂન તોડ દિયા.'
3. ‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું.’
4. 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ.'
ઉપર પૈકી કયાં વિધાનો ગાંધીજીએ દાંડી કૂચ અંદોલન વખતે આપેલ હતાં ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)