ચર્ચા
1) પારસીઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આરબોના આક્રમણથી ભાગીને તેઓ ઈરાનથી ભારત આવ્યા હતાં.
2. તેઓ પર્સિયાથી આવ્યા હોવાથી પારસી કહેવાયા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)