ચર્ચા
1) 'જહાલ' અને 'મવાળ' પક્ષ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સુરતના કોંગ્રસ અધિવેશનમાં 'જહાલ' અને 'મવાળ' એમ બે ભાગલા પડ્યા.
2. લાલ-બાલ-પાલની ત્રિપુટીએ મવાલવાદી નીતિ અપનાવી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)