ચર્ચા
1) ભારતમાં અંગ્રેજોના આગમન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રાણી વિક્ટોરિયાએ પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો ઈ. સ. 1600માં આપ્યો.
2. આ પરવાનાથી ઇંગ્લેન્ડની અનેક કંપનીઓને ભારતમાં વેપારનો પરવાનો મળી ગયો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)