ચર્ચા
1) બ્રાહ્મી લિપિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારતીય ભાષામાં વપરાતી લગભગ બધી લિપિનું મૂળ બ્રાહ્મી લિપિમાં છે.
2. બ્રાહ્મી લિપીનો ઉપયોગ અશોકના શિલાલેખોમાં થયો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)