ચર્ચા
1) ફેર ઍન્ડ રિમ્યુનેરેટિવ પ્રાઇઝ (frp) અંગે નીચેનાં નિવેદનો ધ્યાનમાં લો :
1. કેન્દ્ર સરકાર દ્વારા FRPની જાહેરાત કરવામાં આવે છે અને શુગર મિલો ખેડૂતોને આ કિંમત ચૂકવવા માટે બંધાયેલી છે.
2. શુગરકેન (કન્ટ્રોલ) ઓર્ડર (1966) હેઠળ રાજ્ય સરકારોને શેરડીની FRP નિર્ધારિત કરવાની સત્તા આપવામાં આવી છે.
3. FRP કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇઝિસ (CACP)ની ભલામણો પર આધાર રાખીને નક્કી કરવામાં આવે છે.
ઉપરોક્ત નિવેદનો પૈકી કયાં સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)