ચર્ચા
1) કથક નૃત્ય વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે ભારતના 8 શાસ્ત્રીય નૃત્યો પૈકીનું એક છે.
2. કથક કથા અને કથાકારનું મિશ્રણ છે.
3. ઉત્તર ભારત કથકનું ઉદ્ગમ સ્થળ છે.
4. કથકના મુખ્ય ત્રણ ઘરાના અવધ, જયપુર અને બનારસ છે.
5. કથક એકમાત્ર શાસ્ત્રીય નૃત્ય શૈલી છે, જેને મુસ્લિમ સંસ્કૃતિએ સમૃદ્ધ કરી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)