ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો

  • 31) ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગતનું પૂરું નામ જણાવો. - ધના કેશવ કાકડિયા
  • 32) સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? - ભગવાન પરશુરામે
  • 33) તેરા દરબારગઢ ભીંતચિત્ર ક્યા જિલ્લામાં જોવા મળે છે ? - કચ્છ
  • 34) ‘આગગાડી’ કૃતિ કોણે લખેલી છે ? - ચંદ્રવદન મહેતા
  • 35) જ્ઞાનવાળી વાવ ક્યા આવેલી છે ? - સિદ્ધપુર
  • 36) ચોરવાડ પંથકની કોળણ બહેનો નૃત્યકારોનું નૃત્ય જણાવો. - ટિપ્પણી નૃત્ય
  • 37) શબર કન્યા પાર્વતી સ્થાપત્ય ક્યા જોવા મળે ? - શામળાજી
  • 38) ભૂંગળ વાઘ સાથે ભજવાતું સંગીતપ્રધાન નાટકને શું કહેવાય ? - ભવાઈ
  • 39) ખૂંપાવાળી પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ? - બરડા
  • 40) મધુસૂદન ઢાંકી એટલે ? - સ્થાપત્ય
  • 41) ‘અબજોના બંધન’ના રચયિતા કોણ છે ? - નૃસિંહ વિભાકર
  • 42) સૌરાષ્ટ્રની કણબી/કોળી બહેનો/નૃત્યકારોના રાસને શું નામ આપવામાં આવેલું છે ? - સોળંગા રાસ
  • 43) આર્યસુબોધક નાટક મંડળી ક્યા આવેલ છે ? - મોરબી
  • 44) ગુજરાતની 700 વર્ષ જુની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા એટલે? - ભવાઈ
  • 45) પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરાના જાણીતા વ્યક્તિનું નામ જણાવો. - અંબુભાઈ પટેલ
  • 46) સૌરાષ્ટ્રના નૃત્યકારોનું નૃત્ય ક્યા નામથી જાણીતું છે ? - દાંડીયારાસ
  • 47) ઉત્તર ગુજરાતના ઠાકોરો/નૃત્યકારોના નૃત્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? - ઠાગા નૃત્ય
  • 48) ‘લલિતાદુઃખદર્શક'ના લેખક કોણ છે ? - રણછોડભાઈ
  • 49) ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ? - ગોંડલ
  • 50) દેશી નાટક સમાજ સંસ્થા ક્યા આવેલ છે ? - અમદાવાદ
  • 51) કલકી સ્થાપત્ય ક્યા આવેલું છે ? - પાટણની રાણીની વાવ
  • 52) ગુજરાતની કઈ કળા વિશ્વની અદશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે ? - સંખેડા લાખ વર્ક
  • 53) ભમ્મરિયો કૂવાની રચના ક્યા થયેલી છે ? - મહેમદાવાદ
  • 54) હોમાઈ વ્યારાવાળાને પ્રથમ શું બનવાનું બહેમાન મળેલું છે ? - મહિલા છબીકલા
  • 55) આંટિયાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ? - ઓખા પ્રદેશ
  • 56) લક્ષ્મી વિજય નાટક મંડળી ક્યા આવેલી છે ? - સુરત
  • 57) યશોધર મહેતાનું યોગદાન ક્ષેત્ર જણાવો. - સાહિત્ય
  • 58) ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ? - મોરબી મચ્છુકાંઠા
  • 59) ઉસ્તાદ ફૈયાઝ હુસેનખા ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? - સંગીત
  • 60) ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગુજરાતમાંથી ઉદ્ભવેલા ઘણા રાગોથી ગુજરાતે યોગદાન આપેલ છે, તે રાગ જણાવો. - બિલાવલ, સોરઠી, ખંભાયતી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up