ચર્ચા
1) તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના ઑફસ્પિનર આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી, તે અંગે સાચું/સાચા વિધાનો/વિધાનો પસંદ કરો.
1. તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 765 વિકેટ ઝડપી છે.
2. તે અનિલ કુંબલે બાદ સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે.
3. તેણે ટેસ્ટ મેચમાં 537 વિકેટ, ODIમાં 116 વિકેટ અને તે T20Iમાં 72 વિકેટ લીધી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)