ચર્ચા
1) ભારતીય યાક સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. ICAR હેઠળની 4 સંસ્થાઓના નિષ્ણાતો દ્વારા ભારતીય યાકના સૌપ્રથમ કોમોઝોમ સ્તરના જીનોમને એસેમ્બલ કરવામાં આવ્યું છે.
2. તેને હિમાલયના જહાજ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. IUCN રેડ લિસ્ટમાં તેની સ્થિતિ 'ક્રિટિકલી એન્ડેન્જર્ડ' છે.
ઉપરનાં વિધાનોમાંથી કયું/કયા વિધાન/નો સાચું સાયા છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)