ચર્ચા
1) રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ–6 (nfhs-6) (2023-24) અંગે નીચેના વિધાનો ધ્યાને લો :
1. આ સર્વે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
2. આ સર્વે માટે મુંબઈની ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સિસ’એ મુખ્ય નોડલ એજન્સી તરીકે કામ કર્યું છે.
3. આ સર્વેમાં ભારતના તમામ જિલ્લાઓમાંથી આશરે 15 લાખ ઘરોને આવરી લેવામાં આવ્યા હતા.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન(ઓ) સાચું/સાચા છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)