ચર્ચા
1) રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ–6 (nfhs-6) (2023-24) અંગે કયું/કયા વિધાન સાચા છે ?
1. ભારતનો કુલ પ્રજનન દર (TFR) 2.0 પર સ્થિર થયો છે, જે વસ્તી સ્થિરતાનો સંકેત આપે છે.
2. ભારતમાં ઇન્ટરનેટ વાપરતી મહિલાઓનું પ્રમાણ અગાઉના સર્વે કરતાં ઘટી ગયું છે.
3. પોતાનું બેંક ખાતું ધરાવતી અને પોતે સંભાળતી મહિલાઓનું પ્રમાણ વધીને 89.0% થયું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)