ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કેંદ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જમીન રેકોર્ડનું આધુનિકીકરણ કરવા માટે નકશાનું ઉદ્ઘાટન કર્યું.
2. નકશા (NAKSHનું પૂરું નામ નેશનલ જિયોસ્પેસિયલ નૉલેજ બેઝડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ છે.
3. નકશાનું ઉદ્ઘાટન સત્ર મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં યોજાયું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)