ચર્ચા
1) મહાડ સત્યાગ્રહ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. 20 માર્ચ, 2026ના રોજ આ સત્યાગ્રહના શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત થઈ હતી.
2. ડો. બી. આર. આંબેડકરના નેતૃત્વમાં થયેલા આ આંદોલનની સ્મૃતિમાં 20 માર્ચને ‘સામાજિક સશક્તિકરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
3. વર્ષ 1923માં એસ. કે. બોલેએ બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જાહેર જળ સ્ત્રોતો દલિતો માટે ખુલ્લા મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)