ચર્ચા
1) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (ncbc) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તાજેતરમાં સાધ્વી નિરંજન જ્યોતિની NCBCના ચેરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
2. 102મા બંધારણીય સુધારા અધિનિયમ, 2018 દ્વારા NCBCને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે.
3. બંધારણના અનુચ્છેદ 338B હેઠળ આ આયોગની રચના કરવામાં આવી છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)