ચર્ચા
1) ‘ફેર સે ફુરસત — વન રૂટ વન ફેર’ સ્કીમ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ યોજના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
2. આ યોજનાનો મુખ્ય હેતુ પસંદગીના પ્રાદેશિક રૂટ પર નિશ્ચિત અને સસ્તું હવાઈ ભાડું પૂરું પાડવાનો છે.
3. આ યોજનાનું સંચાલન ખાનગી એરલાઇન દ્વારા કરવામાં આવશે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)