ચર્ચા
1) ભારતીય રિઝર્વ બેંક (rbi)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેની સ્થાપના હિલ્ટન યંગ કમિશનની ભલામણોના આધારે કરવામાં આવી હતી.
2. RBIની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ RBI અધિનિયમ, 1934 હેઠળ થઈ હતી.
3. સ્થાપના સમયે તેનું વડું મથક મુંબઈ ખાતે હતું, જે પાછળથી કોલકાતા ખસેડવામાં આવ્યું હતું.
4. વર્ષ 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
ઉપરનાં વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)