ચર્ચા
1) પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (pmay-g) બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ યોજના 1 April, 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી.
2. તેનો ઉદ્દેશ્ય વર્ષ 2028-29 સુધીમાં કુલ 4.95 કરોડ ગ્રામીણ આવાસોનું નિર્માણ કરવાનો છે.
3. મેદાની વિસ્તારોમાં મકાન દીઠ ₹ 1.20 લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે.
સાચાં વિધાન/વિધાનો જણાવો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)