ચર્ચા
1) ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2026’ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ નિયમો પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે.
2. નવા નિયમો વર્ષ 2016ના નિયમોનું સ્થાન લેશે.
3. આ નિયમોમાં સ્ત્રોત પર જ કચરાના 6-પ્રવાહમાં વિભાજનને અનિવાર્ય બનાવવામાં આવ્યું છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)