ચર્ચા
1) અમૂલ (amul) બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેની સ્થાપના વર્ષ 1946માં આણંદ ખાતે કરવામાં આવી હતી.
2. તેની સ્થાપના સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈના માર્ગદર્શન હેઠળ ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
3. અમૂલનું સંચાલન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા થાય છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)