ગુજરાતનો ઈતિહાસ
1051) નીચેના ક્યા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
1052) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે? (GPSC Class - 2 - 12/02/2017)
1054) નીચેના રાજાઓમાંથી કોણે બૌદ્ધ ધર્મને સમર્થન આપ્યું ન હતું? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1055) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ “સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની રચના કરેલ હતી.
2. રાણી ઉદયમતિએ પ્રજાના કલ્યાણ માટે સાત માળની, કલા અને વાસ્તુ, સ્થાપત્યના નમૂનારૂપ વાવ બંધાવેલ હતી.
1057) નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1058) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
1059) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે ક્યા સુલ્તાને સૌપ્રથમ વખત ‘Famine Code’ બનાવેલ હતો ? ( GPSC Class – 2 - 02/04/2017)
1060) નીચેના પૈકી કયા આદિવાસી બળવામાં “માનવ બલિદાન પરનો પ્રતિબંધ” મુખ્ય કારણ હતું? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1061) નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ / વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ – ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી
2. નાસિક ષડયંત્ર કેસ – અનંત લક્ષ્મણ કાન્હેરે
3. લાહોર ષડયંત્ર કેસ –ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ
4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ – સૂર્ય સેન, ગણેશ ઘોષ, લોકનાથ બાલ
ઉપર આપેલ જોડીઓને ચકાસો.
1063) સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? (DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
1065) કયા વર્ષમાં રાજકોટ અને જેતલસર વચ્ચે રેલવે લિંકની સ્થાપના થઈ હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1066) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી ક્યા કાર્યો કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
1069) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી ક્યા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું? (GPSC Class - 2 - 29/1/2017)
1070) ‘અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે.' ગાંધીજીનું આ વિધાન કયા બનાવ સંબંધિત છે? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1071) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો? ( GPSC Class-1 - 15/01/2017)
1073) નીચેનામાંથી કયું પ્રાણી હડપ્પન મુદ્રા પર સૌથી વધુ વાર દર્શાવવામાં આવતું પ્રાણી છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
1077) ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં વહીવટીતંત્રના કેટલા વિભાગો (અંગો) હતા? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1080) ઈ.સ. ......... માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. ( GPSC Class-1 - 15/01/2017)
1084) કલકત્તા ખાતે આવેલ હિંદુ કૉલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1087) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું? (GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
1088) અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા મિનારા’ આવેલા છે ? (GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
1090) શ્રી મોહનલાલ પંડયા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલ હતા? (GPSC Class - 2 - 12/2/2017)
1093) 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સૌથી મહત્વનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબર 1857માં અમદાવાદમાં કરવામાં આવેલ, જેના મુખ્ય આગેવાનો હતા- (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. ગોવિંદરાય ગાયકવાડ
2. ભાઉસાહેબ પવાર
3. ભોંસલે રાજા
4. વડોદરાના વેપારી નિહાલચંદ ઝવેરી
5. પાટણના વાલિયા મગનલાલ
1094) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
1095) નીચેના પૈકી કઈ નીતિ / સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1097) નિવારક હત્યા (preventive murder) તરીખે મેનટેગ્યુ (mantague) દ્વારા કયા પ્રસંગને વર્ણવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1098) “કરેંગે યા મરેંગે” સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
Comments (0)