ગુજરાતનો ઈતિહાસ
952) ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’ આ ઘોષણા ક્યા મહાપુરુષે કરી હતી ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
953) સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? (મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
956) વૈદયુગમાં નીચે પૈકી ક્યું સંપતિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
958) ક્યા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
959) ભારતના પશ્ચિમ કિનારે બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વ્યાપારી મુખ્યાલય ………………. ખાતે હતું. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
963) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ઉત્તર ભારતના મંદિરોની સ્થાપત્યશૈલી નાગરશૈલી તરીકે પ્રખ્યાત છે.
2. દક્ષિણ ભારતના મંદિરોની સ્થાપત્યશૈલી, દ્રવિડશૈલી તરીકે ઓળખાય છે.
3. બૃહદેશ્વર મંદિર ચંદેલ વંશ દ્વારા નિર્માણ કરવામાં આવેલ હતું. હમ્પીનું મંદિર ચોલા રાજવીઓએ બનાવેલ હતું.
968) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા ‘ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. (GPSC Paper - 2017)
969) નીચે આપેલા પૈકી કયું/ ક્યાં મૌર્યવંશની જાણકારીના સ્રોત છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. ચંદ્રગુપ્તનું જીવનચરિત્ર
2. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
3. અશોકના શિલાલેખો
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
972) નીચેના પૈકી કયુ રાજ્ય/શહેર B.C 600 પહેલા ખુબજ શક્તિશાળી હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
973) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. ચોલા સામ્રાજ્યએ ખુબજ મજબુત નૌકા સેનાનું ગઠન કરેલ હતું.
2. ચોલા સામ્રાજ્યમાં તામિલ ભાષાનો ખુબજ વિકાસ થયેલ હતો. આ સમયમાં સંસ્કૃત ભાષાનો પણ ખુબજ વિકાસ થયેલ હતો.
3. ચોલાં સમય દરમ્યાન અગિનિ એશીયા રોમ અને યુરોપના દેશો સાથે વ્યાપારીક સંબંધો હતા.
976) ડેલહાઉસી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. તેણે ખાલસાનીતિ અમલમાં મૂકી હતી.
2. તેણે ભારતમાં રેલવે તથા તારની શરૂઆત કરી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
979) સલ્તનકાળ દરમ્યાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી? (GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
985) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે? (GPSC Class – 2 - 18/12/2016)
992) મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે' ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
993) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)