ગુજરાતનો ઈતિહાસ
1601) વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ઊંચા ગોપુરમ
2. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ
3. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
1602) લોકહિત વાદી (Lokhitwadi) તરીકે કોણ જાણીતા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1606) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
1609) નીચેના પૈકી ક્યા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવાકે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
1612) જયારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર-પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ........ શાસન હતું? (GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
1614) અલાઉદ્દી ખિલજીના શાસનકાળ દરમ્યાન ખાઘ-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે ક્યા અધિકારીઓ કામ કરતા હતા? ( GPSC Class - 2 - 18/12/2016)
1615) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
1618) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? (GPSC MAINS પેપર - 1 - 2016)
1619) ઈ.સ.1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી? ( GPSC Class-1 - 15/01/2017)
1621) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. લોથલ ખાતે વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.
. ધોળાવીરા નગર ત્રણ ભાગમાં વહેંચાયેલ હતું.
3. કાલી બંગન નગરના સ્નાનકુંડમાં ઉતરવા માટે બંને બાજુએ પગથીયાની વ્યવસ્થા હતી. દરેક મકાન માટે ગટરની વ્યવસ્થા હતી.
1622) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. હિંદ સ્વાતંત્ર ધારો 1947માં પસાર કરવામાં આવેલ હતો. જેમાં ભારત, પાકિસ્તાનને બે ભાગમાં વહેંચીને સ્વતંત્ર કરવામાં આવેલ હતા.
2. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વી. પી. મેનને દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વ્યવહારી બુદ્ધિથી વિલિનીકરણ કરેલ હતું. આ કાર્યમાં પ્રથમ પહેલ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલ હતી.
1623) નીચેનામાંથી કયું 1857ના વિપ્લવનું પરિણામ નથી? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1624) કયા મુઘલ બાદશાહના શાસન દરમિયાન મુઘલ સ્થાપત્ય તેના સુવર્ણ યુગમાં પહોંચ્યું? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
1625) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી? (GPSC Class - 2 - 12/02/2017)
1627) સિંધુખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા .............. નામના પથ્થરની બનેલી હતી. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1632) વ્યકિતદીઠ કેટલાં રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
1634) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયાંથી મળી આવ્યા છે? (GPSC Class - 1 - 28/01/2017)
1639) સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા? (GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
1640) નીચેના પૈકી કોને ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1643) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા..........વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી. (PI પેપર - 2017 )
1644) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર ૨૪કવિ નીચેના પૈકી કોણ હતાં? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
1646) કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈ.સ. 1793 માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ સરકારને જમા કરાવવાના રહેતા હતા? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1649) “ન દિ જ્ઞાનેન વશમ્ પવિત્રમિન વિદ્યતે । - અર્થાત્ ‘આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.’ - આ સુવાક્યનો ઉલ્લેખ ક્યા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Comments (0)