ગુજરાતનો ઈતિહાસ
1653) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. ભારતમાં સત્યાગ્રહનો સર્વપ્રથમ પ્રયોગ ગાંધીજીએ ચંપારણમાં કર્યો હતો.
2. ગિરમિટિયા પ્રણાલી નાબૂદ કરવામાં ગાંધીજીની ભૂમિકા હતી.
3. 15મી ઓગસ્ટ, 1947 ના દિવસે ભારતના સ્વતંત્રતા ઉત્સવ પ્રસંગે રાજધાની દિલ્હીમાં ગાંધીજી ઉપસ્થિત હતા.
1655) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી? (GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
1656) અકબરે બાબર-હુમાયુના સમયની મુલ્કી અને લશ્કરી સેવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સુવ્યવસ્થિત અને સુવિકસિત કરી હતી? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1662) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? (GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
1663) નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે? ( GPSC Class – 2 - 12/02/2017)
1665) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક ક્યું હતું ? (GPSC MAINS પેપર - 1 - 2016)
1666) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ.…....... છે. ( નાયબ ચિટનીશ - 02/06/2015)
1667) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
1668) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું? (GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
1675) પ્લાસીનું યુદ્ધ ………..માં લડાયું હતું. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
1677) સૌરાષ્ટ્રનાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? (GPSC Class-1 - 2016)
1679) સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? (કોન્સ્ટેબલ - 2015)
1680) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
1686) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? (GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
1687) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા? (GPSC MAINS પેપર - 1 - 2016)
1689) જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે સૌરાષ્ટ્ર સહિત, ગુજરાતમાં ............ દેશી રજવાડા હતા. ખાલી જગ્યા પૂરો. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
1690) મહાગુજરાતમાં ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા? (GPSC Class - 2 - 16/04/2017)
1696) સન 1884 – 85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? (આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
1697) 'ચાલો, વેદ તરફ પાછા વળીએ' - આ વિધાન કોણે કહ્યું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1698) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મસમાજની સ્થાપના કરવામાં આવેલ હતી.
2. મહાત્મા જ્યોતીબા ફુલેએ કન્યા કેળવણી માટે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કરેલ હતા. “સત્યશોધક સમાજ'ની સ્થાપના તેઓએ કરેલ હતી.
Comments (0)