ગુજરાતનો ઈતિહાસ
1505) સિંધુ ખીણની સભ્યતા (civilization)નું નીચેના પૈકી કયાં સ્થળ ભારતમાં આવેલ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. મોંહે-જો-દડો (Mohenjo-Daro)
2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala)
4. ધોળાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.
1506) ગોવિંદ-ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ ક્યા વંશના હતા? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
1508) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? (સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
1510) ઉપનિષદો ............ વિષયના પુસ્તકો છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1511) ગુજરાતના ઈતિહાસમાં ‘અશોક’ તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે. (PSI/ASI GK - 2/5/2015)
1513) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો ક્યો હતો (કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
1515) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919માં નીચે પૈકી ક્યા સ્થળે આયોજન થયેલ હતું ? ( GPSC Class - 1 - 09/04/2017)
1516) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્ચાત્ય શૈલીનો ઉદ્દભવ થયો હતો? ( GPSC Class - 2 - 29/1/2017)
1524) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? ( GPSC Class – 2 - 02/04/2017)
1529) અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
1531) જામનગર કે જે ઐતિહાસિક દ્રષ્ટિએ નવાનગર (નવું શહેર) તરીકે જાણીતું છે, તે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં....... રાજવંશના મહત્વના રજવાડા પૈકીનું એક હતું. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1532) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? (વિસ્તણ અધિકારી - 7/1/2017)
1533) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? ( PSI/ASI GK - 2/5/2015)
1538) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ ‘છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો ? (GPSC પ્રિલિમ - 2014)
1539) ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? (GPSC Paper - 2017)
1541) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતી આપી? (GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
1542) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
1544) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
1546) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? ( GPSC પેપર - 1 - 2017)
1547) એલેકઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)