ગુજરાતનો ઈતિહાસ

1751) અનુવૈદિક કાળમાં કુલ કેટલા મહા જનપદો હતા ?

Answer Is: (C) 16

Explanation:

No answer description available for this question. Let us discuss.

1752) રુદ્રમ્માદેવીને કાશ્મીરની પ્રજા ક્યા સ્નેહ ભર્યા સંબોધનથી બોલાવતી હતી ?

Answer Is: (A) દીદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1753) ઘોડ નદી કઈ નદીની સહાયક છે કે જ્યાં ઈનામગામ નામનું સ્થળ મળી આવ્યું છે ?

Answer Is: (C) ભીમા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1754) ફોર્ટ વિલિયમ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતાં સિરાજ-ઉદ્દ-દૌલા રોષે ભરાયો.
2. ફોર્ટ વિલિયમ આજે કોલકાતા તરીકે ઓળખાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

1755) “India has to unite and conquer the whole world once again with it's might’’ આ વાકય કોનું છે? ( GPSC Class - 2 - 28/1/2017)

Answer Is: (A) સ્વામી વિવેકાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1756) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? (PSI GK - 1/1/2017)

Answer Is: (D) બળવંતરાય મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1757) રાલ્ફ ફિંચ કોના સમયકાળમાં દિલ્હી આવ્યા હતા ?

Answer Is: (D) અકબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1758) રઝિયા તેના ભાઈઓ કરતા વધારે સક્ષમ શાસક હતી - એવું નોંધનાર ઈતિહાસકાર કોણ હતા ?

Answer Is: (C) મિન્હાસ-એ-સિરાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1759) ‘ઈન્ડિયન રીપબ્લિકન આર્મી”નું ગઠન કોણે કર્યું હતું ? ( GPSC Class – 2 - 04/03/2017)

Answer Is: (C) સૂર્યસેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1760) ક્યા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂંટ્યું હતું? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) ભીમદેવ પહેલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1761) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (D) આગમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1762) ખુદીરામ બોઝનો જન્મ ક્યા સ્થળે થયો હતો ?

Answer Is: (C) મૈદિનીપુર (બંગાળ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

1763) નીચેનાં પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

Answer Is: (B) રાજેન્દ્ર ચોલા-I

Explanation:

No answer description available for this question. Let us discuss.

1764) રાજ્યમાં ગેરવ્યવસ્થા (Misgovernance) ના બહાના હેઠળ ડેલહાઉસી દ્વારા કયા રાજ્યને ખાલસા કરવામાં આવેલ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) અવધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1765) 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (B) મુંબઈ-થાણે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1766) ચોલ વંશની રાજધાની કઈ હતી ?

Answer Is: (C) તાંજોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1767) ક્યા ગ્રંથમાં જણાવ્યા અનુસાર પાટણની સ્થાપના થઈ હતી ?

Answer Is: (A) પ્રબંધચિંતામણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1768) કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવનાર શાસક કોણ હતા ?

Answer Is: (C) કુતુબુદ્દીન ઐબક

Explanation:

No answer description available for this question. Let us discuss.

1771) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ જાહેર સન્માન કર્યું? (GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (C) સિદ્ધરાજ જયસિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1772) હયાતબખ્શ બાગ ક્યા આવેલો છે ?

Answer Is: (C) લાલ કિલ્લામાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

1773) ઈડરથી 16 માઈલ દૂર આવેલ ચાંડુપ (ચાંડવ) ગામના સક્રિય નેતા/નેતાઓ કોણ હતા ?

Answer Is: (A) નાથાજી અને યામાજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1774) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (A) ચૈત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1775) રુદ્રમહાલય કયા આવેલ છે ?

Answer Is: (D) સિદ્ધપુર (પાટણ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

1776) ગુજરાતના કયા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? ( GPSC Paper - 2017)

Answer Is: (C) ભીમા – II (ભોલા-ભીમા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

1777) ઈ.સ.1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્કવેર ખાતે વિલિયમ વાયલીની ગોળીથી વીધીને હત્યા કોણે કરી હતી ?

Answer Is: (D) મદનલાલ ઢીંગરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1778) મોરબીના પ્રજાપ્રિય રાજવી વાઘજી-બીજાની સ્મૃતિમાં બંધાવેલ બાવલુના શિલાલેખમાં તેમને કયા નામે દર્શાવેલ/વર્ણવેલ છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (D) કાઠીયાવાડી અમેરિકન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1779) બાબરે ઇબ્રાહિમ લોદીને હાર આપી તે યુદ્ધના મેદાનનું નામ જણાવો.

Answer Is: (C) પાણિપત

Explanation:

No answer description available for this question. Let us discuss.

1780) પુલકેશી-2નું મૃત્યુ ક્યાં વંશના રાજા સામે લડતા થયું હતું ?

Answer Is: (A) પલ્લવ વંશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1781) પાટણની પ્રસિદ્ધ ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી ? (PSI GK - 1/1/2017)

Answer Is: (A) રાણી ઉદયમતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up