ગુજરાતનો ઈતિહાસ
901) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. ઈ.સ. 1498માં “વાસ્કો ડી ગામા'એ યુરોપથી ભારત સુધીનો અત્યંત સુરક્ષીત અને નવો માર્ગ શોધેલ હતો.
2. આલ્ફાન્ઝો અલ્બુકર્કની નિમણુંક ગવર્નર તરીખે થતા તેણે ગોવા જીતીને તેને રાજધાની બનાવી હતી.
3. ડચના વેપારીઓએ ગુજરાતમાં સુરત ખંભાત, કેરળમાં કોચીન અને આંધ્રમાં મછલી પટનમ્ ખાતે વેપારી કોઠીઓ સ્થાપી હતી.
903) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનું નીચેનું ક્યું વિધાન સાચું છે ? (નાયબ ચિટનીશ - 05/02/2017)
909) હોમરૂલ ચળવળના નેતાઓએ ‘હોમરૂલ’ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
917) ગુજરાતના ગૌરવસમા જમદેશદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ ક્યું છે ? (જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
921) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
923) આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ? ( GPSC પેપર - 1 - 2017)
925) જૂનાગઢની ‘આરઝી હકૂમત”ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
926) ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
927) ક્યા યુદ્ધમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો? ( GPSC Class - 2 - 29/1/2017)
929) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
931) ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ કોઠી સુરતમાં કયા વર્ષમાં સ્થાપી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
933) ૨.વ.દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? (તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
935) નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
940) ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
944) ઘનશ્યામભાઈ છોટાલાલા ઓઝાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. તેઓએ સવિનય કાનૂનભંગની ચળવળમાં વિરમગામમાં ભાગ લીધો હતો.
2. લીંબડીની લડત (ઈ.સ. 1938)માં ભાગ લીધો હતો.
3. ભાવનગર રાજ્યમાં જવાબદાર તંત્રના પ્રધાનમંડળમાં તે ગૃહખાતાના પ્રધાન હતા.
4. 1972માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
Comments (0)