ગુજરાતનો ઈતિહાસ
801) સુભાષચંદ્ર બોઝ વિશેના નીચેનાં વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. તેઓ 1929માં ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા
2. તેઓ 1931ના ગાંધી-ઇર્વિન સંધિ સાથે સહમત ન હતા
3. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે વખત અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા
4. જ્યારે બ્રિટિશ સરકારે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતને યુદ્ધરત દેશ બનાવ્યો ત્યારે તેઓ બ્રિટિશરો વિરુદ્ધ જનઆંદોલન શરૂ કરવાના પક્ષમાં હતા
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
803) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી? (GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
804) ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? (GPSC Class – 2 - 18/12/2016)
805) આરઝી હકુમતની આગેવાની કોણે લીધેલ હતી? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
806) ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ કયા રાજવીએ આપ્યું હતું? (GPSC Class - 2 - 05/02/2017)
811) મલાયા ખાતે ‘ઈન્ડિયન નેશનલ આર્મી’ (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. ( GPSC પેપર - 1 - 2017)
815) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
816) નીચેના પૈકી ક્યા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? (GPSC Paper - 2017)
817) નીચેના પૈકી ક્યો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? (GPSC Class-1 - 2016)
818) નીચેના નિવેદનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. બૌદ્ધ સાહિત્ય પ્રાકૃત ભાષામાં હતું.
2. ગુલામો, સૈનિકો અને દેવાદારોને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ મળતો ન હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
821) ચંદ્રગુપ્ત-પહેલા નો શાસનકાળ વર્ષ …....... માં શરૂ થયો હતો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
823) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? (PI પેપર - 2017)
825) 1930માં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે હાકલ કરી ત્યારે બ્રિટિશ વાઈસરોય કોણ હતા? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
832) “1857 : પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ' પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું, જેના લેખક કોણ હતા ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
834) નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે? (GPSC MAINS પેપર - 1 - 2016)
835) ગિરાસદારી પ્રથા નાબુદ કરતો “ સૌરાષ્ટ્ર જમીન સુધારણા " કાયદો' (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો? (GPSC Class - 2 - 12/2/2017)
843) મધ્યકાલીન સ્થાપત્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુતુબમિનારનું નિર્માણ શરુ કરાવ્યું હતું.
2. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં 'ઢાઈ-દિનકા-ઝોંપડા' નામની મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)