ગુજરાતનો ઈતિહાસ
853) ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
854) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
856) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી. ( GPSC Paper - 2017)
863) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. મૂળભૂત હક્કોની જોગવાઈ ભાગ-3 ભારતનું સંવિધાનમાં દર્શાવેલ છે.
2. ભારતમાં બંધારણના આર્ટીકલ 24 માં કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ દર્શાવેલ છે.
3. ભારતના બંધારણના આર્ટીકલ 23 માં કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધની જોગવાઈ છે.
869) બરાકપુર હત્યાકાંડના બનાવ વખતે ગવર્નર જનરલ તરીખે કોણ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
872) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
874) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
878) નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. વૈદિક યુગમાં ગાયને સૌથી ઉત્તમ ધન માનવામાં આવતું હતું.
2. વૈદિક યુગમાં બાળવિવાહનું પ્રચલન ન હતું.
3. વૈદિક યુગમાં પિતૃસત્તાક વ્યવસ્થા પ્રચલિત હતી.
880) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો? (મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
882) અવધે 1857ના વિપ્લવમાં ભાગ લીધો કારણ કે... (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. અંગ્રેજોએ અવધમાં કુશાસનનું બહાનું બનાવી અવધને ખાલસા કર્યું.
2. નવાબને ગાદી પરથી ઉઠાડી મૂકતાં લોકો ગુસ્સે ભરાયા.
ઉપર પૈકી કયું/કયાં કારણ/કારણો સાચું/સાચાં છે?
888) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી ક્યો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
889) ઈ.સ.1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું? ( GPSC Class - 2 - 18/03/2017)
890) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ( GPSC Class - 2 - 11/12/2016)
894) મુસ્લિમ લીગે અંગ્રેજ સરકાર સમક્ષ પાકિસ્તાન માટે પ્રબળ માગણી કરી અને સરકાર પર દબાણ લાવવા કયા દિવસે સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ આપ્યો હતો? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
895) ‘A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? ( GPSC Class - 2 - 18/12/2016)
897) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ ‘કરજની ઉઘરાણી તળે’ નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
898) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સંવતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Comments (0)