ગુજરાતનો ઈતિહાસ
1354) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું? (GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
1355) પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
1356) નીચેનામાંથી કયું અનાજ હડપ્પીય સ્થળોએ પ્રમાણમાં ભાગ્યે જ જોવા મળતું હતું? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
1358) તાંજાવુર, તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. ( GPSC પેપર - 1 - 2017)
1360) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? (કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
1361) સિંધુ સંસ્કૃતિના લોકો નીચેનામાંથી કઈ ધાતુ વિષે જાણતા ન હતા ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1369) વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
1373) ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે ? (DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
1374) ઈ.સ.1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા ‘‘ધી બેંગાલી’’ વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? ( GPSC Class - 1 - 09/04/2017)
1376) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? (જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
1377) હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1378) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી? (GPSC Class - 2 - 12/02/2017)
1379) સૈન્યો, કે જે સમ્રાટ દ્વારા રચવામાં આવેલ હતા પરંતુ તેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી ન હતી, અને તેમને માનસબદારો'ના હવાલે મૂકવામાં આવતા હતા, તે ................. તરીકે ઓળખાતા હતા. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
1380) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
1381) નીલમબાગ પેલેસ ક્યા શહેરમાં છે ? (GPSC પ્રિલિમ - 2007)
1382) સિંધુ ખીણની સભ્યતા સાથે સંકળાયેલ સ્થળો અને તેની સાથે જોડાયેલ નદીઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1388) વાઈસરૉય મિન્ટો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. તેની પર અમદાવાદમાં બોમ્બ ફેંકાયા હતા.
2. બોમ્બ ફેંકનારાઓમાં 'ડુંગળીચોર' પણ હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1389) આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળી ચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું ? (PSI ખાતાકીય - 23/04/2017)
1392) દક્ષિણ ગુજરાતના કોટવાળિયાઓ કેવળ કોના ઉપર ગુજરાન ચલાવે છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1394) ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? (કોન્સ્ટેબલ - 2015)
1395) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યા થયું હતું ? (PI પેપર - 2017)
1396) કયા બ્રિટિશ ગવર્નર જનરલે ભારતમાં ટપાલ ટિકિટ શરૂ કરી? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
1398) નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. ભારતના એટર્ની જનરલ
2. ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક
3. ચૂંટણી આયોગ
4. રાષ્ટ્રીય મહિલા આયોગ
1400) ભારતમાં અંગ્રેજોના આગમન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. રાણી વિક્ટોરિયાએ પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો ઈ. સ. 1600માં આપ્યો.
2. આ પરવાનાથી ઇંગ્લેન્ડની અનેક કંપનીઓને ભારતમાં વેપારનો પરવાનો મળી ગયો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)