ગુજરાતનો ઈતિહાસ
1401) પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ટીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1406) સંગીતનો વાંજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે? (GPSC Class - 2 - 05/02/2017)
1407) નીચેના વાક્યો ચકાસોઃ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. ગુપ્ત વંશના શાસક, સમુદ્રગુપ્ત પ્રથમ શાસક હતો જેણે “મહારાજાધિરાજ'નું બિરૂદ અપનાવેલ હતું.
2. અલ્હાબાદ સ્તંભ શિલાલેખમાં હરિશેનનું કાવ્ય દર્શાવેલ છે.
1408) ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? (GPSC MAINS પેપર - 1 - 2016)
1414) સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલની રાહબારીમાં નીચેના પગલા લેવાયેલ હતા. તે પૈકી કયું વાક્ય યોગ્ય છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. હૈદરાબાદને 18 સપ્ટેમ્બર 1948માં ભારતમાં ભેળવી દેવામાં આવ્યું.
2. 9 નવેમ્બર 1947 ના રોજ ભારતે જુનાગઢનો કબજો લીધેલ હતો.
1417) 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? ( કોન્સ્ટેબલ - 2015 )
1418) મહાત્મા ગાંધીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા તરીકે કોના દ્વારા ઓળખવામાં આવ્યા હતા? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1419) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? (PSI/ASI GK - 2/5/2015)
1421) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ( GPSC Class – 2 - 02/04/2017)
1425) મીઠાનો અન્યાયી કાયદો, દાંડીયાત્રાના ફળસ્વરૂપ ક્યારે તોડવામાં આવ્યો? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1428) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? (GPSC MAINS પેપર - 1 - 2016)
1429) કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1430) માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ભારતના ઈતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે.
2. તેનો ઉલ્લેખ “આદિવાસી જલિયાંવાલા” તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટીશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
3. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?
1432) એક જ પથ્થરમાંથી બનાવાયેલ (Monolith type) કૈલાસમંદિર ક્યા આવેલું છે ? ( GPSC Class – 2 - 04/03/2017)
1436) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? (PSI ખાતાકીય - 23/04/2017)
1437) મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું ? (PSI/ASI GK - 2/5/2015)
1440) 1857ના વિપ્લવની નીચેની ઘટનાઓને તેમના કાલક્રમમાં ગોઠવો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. બરાકપુર બળવો
2. મેરઠમાં બળવો
3. દિલ્હી પર બળવાખોરોનો કબજો
4. લખનૌમાં બળવો ફાટી નીકળ્યો
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1441) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. 1885 થી 1905 સુધીની હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી, મવાળ ઠરાવો અને દેશ માટેની કામગીરીના ઠરાવો વિનંતીની ભાષામાં કરવામાં આવેલ હતા.
2. 1906 - 1919 ના સમયગાળામાં, જહાલવાદી અને મવાળવાદી નેતાઓમાં વૈમનસ્ય વધેલ હતું. આ સમય દરમ્યાન પરદેશમાં પણ સ્વતંત્રતા મેળવવા કાર્યવાહી કરવામાં આવેલ હતી.
1442) ડિસેમ્બર, 1920માં કોંગ્રેસના ................. ખાતેના અધિવેશનમાં એક સમાધાનકારી વલણ સ્વીકારવામાં આવ્યું હતું અને અસહકારનો કાર્યક્રમ અપનાવવામાં આવ્યો હતો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1443) નીચેનામાંથી કયુ/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
I. 1947માં ભારતની સ્વતંત્રતા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય સમગ્ર ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ બન્યું.
II. 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વિભાજન કરવામાં આવ્યું.
1444) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
1445) સર થોમસ રેલેના અધ્યક્ષ પદે જાન્યુઆરી 1902માં જે કમિશનની રચના કરવામાં આવેલી હતી તે કયા બાબતોની ભલામણ કરવા નિમવામાં આવેલ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1446) ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયારે લાદવામાં આવ્યું હતું? (GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
1448) નિચેના વિધાનો વિચારણામાં લો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. તેઓએ સવિનય કાનૂનભંગની ચળવળમાં વિરમગામમાં ભાગ લીધો હતો.
2. લીંબડીની લડત (ઈ.સ. 1938)માં ભાગ લીધો હતો.
3. ભાવનગર રાજ્યમાં જવાબદાર તંત્રના પ્રધાનમંડળમાં તે ગૃહખાતાના પ્રધાન હતા.
4. 1972માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
Comments (0)