ગુજરાતનો ઈતિહાસ

1401) પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ટીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) ઈરાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1402) વીર સાવરકરનું પૂરું નામ શું હતું ?

Answer Is: (D) વિનાયક દામોદર સાવરકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1403) નળ અને દમંયતિની કથા આધારિત ‘નૈષધચરિત’ મહાકાવ્ય કોની કૃતિ છે ?

Answer Is: (C) કવિશ્રી હર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1404) બૌદ્ધ ધર્મમાં “વિહાર’’ નો અર્થ શું થાય છે ? ( GPSC Class-1 - 2016)

Answer Is: (C) ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1405) ‘જયહિન્દ’ સૂત્ર ક્યા રાજનેતાએ આપ્યું છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) સુભાષચંદ્ર બોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1406) સંગીતનો વાંજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે? (GPSC Class - 2 - 05/02/2017)

Answer Is: (A) અમીર ખુસરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1407) નીચેના વાક્યો ચકાસોઃ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

1. ગુપ્ત વંશના શાસક, સમુદ્રગુપ્ત પ્રથમ શાસક હતો જેણે “મહારાજાધિરાજ'નું બિરૂદ અપનાવેલ હતું.
2. અલ્હાબાદ સ્તંભ શિલાલેખમાં હરિશેનનું કાવ્ય દર્શાવેલ છે.

Answer Is: (B) માત્ર 2 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1408) ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? (GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) 1 એપ્રિલ 1963

Explanation:

No answer description available for this question. Let us discuss.

1409) મંગલ પાંડેનો જન્મ ક્યા થયો હતો ?

Answer Is: (C) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1410) માઉન્ટ બેટને ભારતના બે ભાગ કરવાની જે યોજના રજૂ કરી તે ક્યા નામે ઓળખાય છે ?

Answer Is: (D) માઉન્ટ બેટન યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

1411) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (B) કુતુબુદીન ઐબક

Explanation:

No answer description available for this question. Let us discuss.

1412) ભારતમાં કઈ બે પ્રજાઓ વચ્ચે સત્તા સ્થાપિત કરવા ત્રણ કર્ણાટક વિગ્રહો થયા હતા ?

Answer Is: (D) અંગ્રેજો-ફ્રેન્ચો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1413) ફતેપુર સિક્રીનું સૌથી મહત્ત્વપૂર્ણ ભવન ક્યું છે ?

Answer Is: (C) જામા મસ્જિદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1414) સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલની રાહબારીમાં નીચેના પગલા લેવાયેલ હતા. તે પૈકી કયું વાક્ય યોગ્ય છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. હૈદરાબાદને 18 સપ્ટેમ્બર 1948માં ભારતમાં ભેળવી દેવામાં આવ્યું.
2. 9 નવેમ્બર 1947 ના રોજ ભારતે જુનાગઢનો કબજો લીધેલ હતો.

Answer Is: (D) 1 અને 2 બન્ને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1415) વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ?

Answer Is: (C) કરણદેવ વાઘેલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1416) વલ્લભાચાર્યનો જન્મ ક્યા થયો હતો ?

Answer Is: (D) બિહાર (ચંપારણ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

1417) 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? ( કોન્સ્ટેબલ - 2015 )

Answer Is: (B) મેડમ ભીખાઈજી કામા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1418) મહાત્મા ગાંધીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા તરીકે કોના દ્વારા ઓળખવામાં આવ્યા હતા? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (D) સુભાષચંદ્ર બોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1419) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? (PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (D) સલ્તનત યુગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1420) ખાલસા નીતિ કોણે બહાર પાડી હતી ?

Answer Is: (B) ડેલહાઉસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1421) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ( GPSC Class – 2 - 02/04/2017)

Answer Is: (B) કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1422) કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવનારનું નામ જણાવો.

Answer Is: (C) કુત્બુદ્દીન ઐબક

Explanation:

No answer description available for this question. Let us discuss.

1423) વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોણે આપ્યું હતું ?

Answer Is: (C) બારડોલીની મહિલાઓએ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1424) ગૌતમબુદ્ધનું જન્મ સ્થળ ક્યું છે ?

Answer Is: (A) લુમ્બિની વન કલિપવસ્તુ પાસે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1425) મીઠાનો અન્યાયી કાયદો, દાંડીયાત્રાના ફળસ્વરૂપ ક્યારે તોડવામાં આવ્યો? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (B) 6 એપ્રીલ 1930

Explanation:

No answer description available for this question. Let us discuss.

1426) કઈ પરિષદમાં મેડમ કામાએ વંદે માતરમ્ મંત્ર અંકિત કરેલ ભારતનો ત્રિરંગી ધ્વજ સૌપ્રથમવાર ફરકાવ્યો હતો ?

Answer Is: (C) જર્મનીમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

1427) વરંગલના રાજાની હાર થતાં જાદવકુળના બે ભાઈઓ હરિહર અને બુક્કાને વિજયનગરનું રાજ્ય સ્થાપવા પ્રેરણા કોણે આપી હતી ?

Answer Is: (A) વિદ્યારણ્ય સ્વામીએ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1428) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? (GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) મિર્ઝા અઝીઝ કોકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1429) કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (D) વિક્રમશીલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1430) માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતના ઈતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે.
2. તેનો ઉલ્લેખ “આદિવાસી જલિયાંવાલા” તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટીશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
3. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) 2,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

1431) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) હુમાયુનામા - અકબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1432) એક જ પથ્થરમાંથી બનાવાયેલ (Monolith type) કૈલાસમંદિર ક્યા આવેલું છે ? ( GPSC Class – 2 - 04/03/2017)

Answer Is: (A) અજંતાની ગુફાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1433) ‘કાયમી જમાબંધી’ નો જનક કોણ હતો ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (D) કોર્નવોલિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1434) તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલું લખાણ કઈ લિપિમાં મળી આવ્યું છે ?

Answer Is: (A) પાંડુ લિપિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1435) કયા નેતાની પ્રતિજ્ઞા હતી કે ‘હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહિ’ ?

Answer Is: (C) નેતાજી સુભાષચંદ્ર બોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1436) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? (PSI ખાતાકીય - 23/04/2017)

Answer Is: (A) ગૂજરાત વિદ્યાપીઠ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1437) મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું ? (PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (D) ભીમદેવ પહેલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1438) બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો ?

Answer Is: (D) ઈ.સ.1928

Explanation:

No answer description available for this question. Let us discuss.

1439) થાણેશ્વર એટલે વર્તમાનનો ક્યો વિસ્તાર ?

Answer Is: (A) પંજાબ-હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1440) 1857ના વિપ્લવની નીચેની ઘટનાઓને તેમના કાલક્રમમાં ગોઠવો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. બરાકપુર બળવો
2. મેરઠમાં બળવો
3. દિલ્હી પર બળવાખોરોનો કબજો
4. લખનૌમાં બળવો ફાટી નીકળ્યો
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (A) 1, 2, 3, 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

1441) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. 1885 થી 1905 સુધીની હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી, મવાળ ઠરાવો અને દેશ માટેની કામગીરીના ઠરાવો વિનંતીની ભાષામાં કરવામાં આવેલ હતા.
2. 1906 - 1919 ના સમયગાળામાં, જહાલવાદી અને મવાળવાદી નેતાઓમાં વૈમનસ્ય વધેલ હતું. આ સમય દરમ્યાન પરદેશમાં પણ સ્વતંત્રતા મેળવવા કાર્યવાહી કરવામાં આવેલ હતી.

Answer Is: (A) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1443) નીચેનામાંથી કયુ/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

I. 1947માં ભારતની સ્વતંત્રતા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય સમગ્ર ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ બન્યું.
II. 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વિભાજન કરવામાં આવ્યું.

Answer Is: (C) I અને II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1444) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) વ્યોમેશચન્દ્ર બેનરજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1445) સર થોમસ રેલેના અધ્યક્ષ પદે જાન્યુઆરી 1902માં જે કમિશનની રચના કરવામાં આવેલી હતી તે કયા બાબતોની ભલામણ કરવા નિમવામાં આવેલ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) શૈક્ષણિક સુધારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1446) ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયારે લાદવામાં આવ્યું હતું? (GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (C) 1971

Explanation:

No answer description available for this question. Let us discuss.

1447) તાનાજી કોના મિત્ર હતા ?

Answer Is: (D) છત્રપતિ શિવાજી મહારાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1448) નિચેના વિધાનો વિચારણામાં લો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. તેઓએ સવિનય કાનૂનભંગની ચળવળમાં વિરમગામમાં ભાગ લીધો હતો.
2. લીંબડીની લડત (ઈ.સ. 1938)માં ભાગ લીધો હતો.
3. ભાવનગર રાજ્યમાં જવાબદાર તંત્રના પ્રધાનમંડળમાં તે ગૃહખાતાના પ્રધાન હતા.
4. 1972માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

Answer Is: (C) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

1449) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાકનકર્તા હતા કે જેઓએ......... (GPSC Class - 2 - 12/02/2017)

Answer Is: (C) રાજયમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1450) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું? (બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) કોચરબ આશ્રમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up