ગુજરાતનો ઈતિહાસ
1454) કાશ્મીરમાં કનિષ્કના શાસન દરમિયાન યોજાયેલી બૌદ્ધ પરિષદની અધ્યક્ષતા કોણે કરી હતી? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
1455) ગુજરાતનો સ્થાપના દિન ક્યો છે ? (કોન્સ્ટેબલ - 2015)
1457) “અનેકાંતવાદ” એ મુખ્ય સિદ્ધાંત અને ફિલસૂફી જે નીચેનામાંથી કઈ પરંપરાની છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
1458) પ્લાસીના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની સત્તાનો પાયો નખાયો.
2. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1459) વર્તમાનપત્રો કેસરી (મરાઠીમાં) અને મરાઠા (અંગ્રેજી ભાષામાં) કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?
1460) દાંડી ખાતે ‘રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક'નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1466) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં ક્યાં કુંડની નજીક આવેલો છે ? (કોન્સ્ટેબલ - 2015)
1468) ઈ.સ.1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા? ( GPSC Class - 2 - 18/12/2016)
1474) ભારતના બંધારણમાં 86મો સુધારો કઈ બાબત સંબંધીત હતો ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1475) ન્યાયસૂત્રના લેખક .......... હતા. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
1476) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1477) જવાહરલાલ નેહરૂ દ્વારા ખૂબ જાણીતો “ઉદ્દેશ્યો ઠરાવ” (Objectives Resolution) વર્ષ ........ માં પસાર કરવામાં આવ્યો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1478) હિંદ છોડો ચળવળનો પ્રારંભ કર્યા બાદ બ્રિટીશ અધિકારીઓએ મહાત્મા ગાંધીની ધરપકડ કરી અને તેમને ......... ખાતે કેદમાં પૂર્યા. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1479) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
1480) ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી? ( GPSC Class - 2 - 29/1/2017)
1481) ભારતીય રાષ્ટ્રીય સેના (I.N.A) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1483) નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. ઋગ્વેદિક સમાજમાં વિધવા પુનર્લગ્ન પ્રચલિત હતાં.
2. ઋગ્વેદિક સમાજમાં બાળ લગ્ન પ્રચલિત નહોતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1490) ઈ.સ.1423માં અહેમદશાહે ક્યા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? (DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
1491) ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1492) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
1494) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર ક્યો વિકલ્પ સાચો છે ? ( GPSC Class – 2 - 02/04/2017)
Comments (0)