ગુજરાતનો ઈતિહાસ
251) વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
253) બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
257) ક્ષત્રપકાળમાં ચાંદીના સિક્કા શું કહેવાતા હતા ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
260) સુરતમાં વેપારી કોઠી સૌ પ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
261) ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખનના લખાણમાં સાબિતી મળે છે? ( GPSC Class-1 - 15/01/2017)
266) 'ગૂજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? (તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
268) પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ ક્યા શાસકોના સમયમાં થયેલ હતો ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
270) બ્રાહ્મી લિપિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. ભારતીય ભાષામાં વપરાતી લગભગ બધી લિપિનું મૂળ બ્રાહ્મી લિપિમાં છે.
2. બ્રાહ્મી લિપીનો ઉપયોગ અશોકના શિલાલેખોમાં થયો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
276) નીચેના વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા.
વિધાન 2: સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
277) મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાસકાર નીચેના પૈકી કોણ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
278) સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
282) "ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ સોનાની તાસકમાં ભારત ઈંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું.” આ વિધાન કોનું છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
284) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
285) ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું? (GPSC Class - 2 - 05/02/2017)
286) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
293) “પંચસૈદ્ધાંતિકા”નામે ગ્રંથમાં કયા વિષયની ચર્ચા કરેલી છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
294) નીચેના પૈકી નદી સીંધુ નદીની ઉપનદી (Tributory) નથી ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
295) કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? (GPSC Paper - 2017 )
298) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Comments (0)