ગુજરાતનો ઈતિહાસ

351) દિલ્હીના ક્યા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? ( GPSC Class - 2 - 11/12/2016)

Answer Is: (A) અલાઉદ્દીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

352) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલ લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (A) સાયમન કમિશન વિરોધી લડત

Explanation:

No answer description available for this question. Let us discuss.

353) ચન્દ્રગુપ્ત-2 કયો ધર્મ પાળતો હતો ?

Answer Is: (B) વૈષ્ણવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

354) ભારતીય બંધારણની નીચેના પૈકી કઈ લાક્ષણિક્તાઓ છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ
2. સંસદીય સર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ
3. મૂળભૂત અધિકારો
4. ત્રિ સ્તરીય સરકાર

Answer Is: (D) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

356) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ને પેજ આફટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" ("page after page of thinly disguised official whitewash'') કહ્યો. ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) હન્ટર કમીશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

357) રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તીની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા ? (GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (B) શ્રી અરવિંદ ઘોષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

359) ભાવનગર દરબાર સેવિંગ બેંક’ની સ્થાપના કોણે કરી ? ( GPSC Paper - 2017)

Answer Is: (C) ભાવસિંહજી-II

Explanation:

No answer description available for this question. Let us discuss.

360) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીઘો ત્યારે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)

Answer Is: (A) લોર્ડ વેલિંગ્ટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

361) “પંચમહાલ ભીલ સેવા મંડળ”ની સ્થાપના કોણે કરી હતી? (GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (A) ઠક્કર બાપા

Explanation:

No answer description available for this question. Let us discuss.

362) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો? (GPSC Class-1 - 2016)

Answer Is: (B) જૂનાગઢનો સેનાપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

363) જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતો છે તે ............... ના રોજ થયો હતો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 13 એપ્રીલ, 1919

Explanation:

No answer description available for this question. Let us discuss.

364) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો? ( GPSC પ્રિલિમ - 2014)

Answer Is: (B) 11 જુલાઈ, 1832

Explanation:

No answer description available for this question. Let us discuss.

365) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (C) હરીસેના

Explanation:

No answer description available for this question. Let us discuss.

366) હર્ષવર્ધન – પુલકેશી-2 વચ્ચે યુદ્ધ થયું એ કઈ કદીના કિનારે થયું હતું ?

Answer Is: (C) નર્મદા

Explanation:

No answer description available for this question. Let us discuss.

367) ક્યા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? (GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)

Answer Is: (D) જૂનાગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

368) ઈસ્લામ ધર્મના ખલિફા કોણ હતા ?

Answer Is: (A) તુર્કીનો સુલતાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

369) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (C) વોઈસ ઓફ ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

371) મહાજનપદોના સમયકાળમાં ખેડૂતો ખેતીના પાક પર કેટલો હિસ્સો રાજકોષમાં આપતા ?

Answer Is: (B) છઠ્ઠો

Explanation:

No answer description available for this question. Let us discuss.

372) ‘હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી’ આવું કોણે કહેવું ? (કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (A) ગાંધીજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

373) ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (D) હિંમતનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

374) નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવોનો વસવાટ હોવાના પુરાવા મળ્યા છે ?

Answer Is: (A) ભીમ બેટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

375) હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનને કોણે દગાથી માર્યા હતા ?

Answer Is: (A) ગૌડ રાજવી શશાંક

Explanation:

No answer description available for this question. Let us discuss.

376) અમદાવાદમાં આવેલી સીદી સૈયદની મસ્જિદનો ભાગ સીદી સૈયદની જાળી જે સીદી સૈયદના કયા અનુચર દ્વારા બાંધવામાં આવી હતી? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) બિલાલ ઝાઝર ખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

377) મોઢેરાનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?

Answer Is: (A) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

378) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (A) મૌલાના આઝાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

379) મુગલ સલ્તનતના વાઈસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી? (GPSC Class - 2 - 29/1/2017)

Answer Is: (D) ઉપર દર્શાવેલ બધા જ

Explanation:

No answer description available for this question. Let us discuss.

380) જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઈસરોય કોણ હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) લોર્ડ કર્ઝન

Explanation:

No answer description available for this question. Let us discuss.

381) નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટીશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) 1858 થી 1947

Explanation:

No answer description available for this question. Let us discuss.

382) પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) કેશવ ચંદ્ર સેનની સહાયથી આત્મારામ પાંડુરંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

383) અપભ્રંશ સ્કૂલ ઑફ પેઈન્ટીંગ (Apabhramsa School of Painting) સંબંધમાં નીચેના વાક્યો ચકાસો : (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

1. રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં તેનું મૂળ માનવામાં આવે છે.
2. આ ચિત્રોમાં જૈન ધર્મની છાપ દેખાય છે.
3. પ્રાણી અને પક્ષીઓનો ચિત્રમાં ઘણો જ ઓછો ઉપયોગ થાય છે.

Answer Is: (D) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

384) શાહબુદ્દીન ઘોરી પછી દિલ્હી પર કોણ શાસક તરીકે આવ્યો

Answer Is: (C) કુત્બુદ્દીન ઐબક

Explanation:

No answer description available for this question. Let us discuss.

386) ‘અન્ન સંગ્રાહક’ તરીકે ઈતિહાસના ક્યા તબક્કાને ઓળખવામાં આવે છે ?

Answer Is: (A) આદિપાષાણ યુગ છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

387) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? ( GPSC Class – 2 - 02/04/2017)

Answer Is: (C) કોચી

Explanation:

No answer description available for this question. Let us discuss.

389) INA (ઈન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (A) બર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

390) ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં ઈન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી ?

Answer Is: (D) શ્યામજીકૃષ્ણ વર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

391) જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યા વર્ષમાં થયો હતો ?

Answer Is: (B) 1919

Explanation:

No answer description available for this question. Let us discuss.

392) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? (મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)

Answer Is: (C) રૂદ્રદામા

Explanation:

No answer description available for this question. Let us discuss.

393) ગૌતમબુદ્ધના માતાનું નામ શું હતું ?

Answer Is: (A) માયાવતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

394) સાહિત્ય અને કળાના મહાન આશ્રયદાતા રાજા ભોજ નીચેના પૈકી કયા રાજવંશના હતા ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (C) પરમાર (Parmara)

Explanation:

No answer description available for this question. Let us discuss.

395) સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટૂકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ...... આપ્યું હતું.

Answer Is: (A) ઝાંસીની રાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

398) ગુજરાતનું ક્યું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થયું હતું ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

Answer Is: (D) જૂનાગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

399) ચોલ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની કઈ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) કાવેરીપટ્ટનમ્

Explanation:

No answer description available for this question. Let us discuss.

400) ઈલોરાની ગુફાઓમાં ક્યું એક ભવ્ય મંદિર આવેલું છે ?

Answer Is: (D) કૈલાસ મંદિર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up