ગુજરાતનો ઈતિહાસ
451) અજંતા ગુફાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. અજંતા ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં આવેલી છે
2. અજંતા ગુફાઓમાં ફક્ત બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત શિલ્પ અને ચિત્રો છે
3. અજંતા ગુફાઓ સાતવાહન અને વાકાટકના શાસનકાળ દરમિયાન ખોદવામાં આવી હતી.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
452) જૂનાગઢની મૂકિત માટે રચાયેલ આરઝી હકૂમતનાં વડા કોણ હતા? (GPSC Class - 2 - 16/04/2017)
455) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી ‘ICS” તરીકે પ્રખ્યાત થયેલ હતી. ( GPSC Class - 2 - 18/03/2017)
457) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ ક્યો સત્યાગ્રહ થયો હતો? ( GPSC Class - 2 - 18/12/2016)
460) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે. તે સ્થળ ક્યું ? (GPSC પ્રિલિમ - 2014)
462) ભારતના ઈતિહાસમાં હર્ષને દાનવીર રાજા તરીખે યાદ કરવામાં આવે છે, દર પાંચ વર્ષે પ્રયાગમાં …………..... નું આયોજન થતું હતું અને ગરીબો, સંતોને ભંડાર ખલાસ ન થાય ત્યાં સુધી દાન આપવામાં આવતું હતું. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
467) નીચેનામાંથી કયું પુરાતત્વીય સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય બંદર શહેર હતું? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
468) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા? ( GPSC Class - 2 - 29/1/2017)
469) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ.... ..હતું. (PI પેપર - 2017)
471) નીચે દર્શાવેલ પેશાવાઓની ‘નાના સાહેબ’ના નામે કોણ પ્રસિદ્ધ હતું? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
472) તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ શૈલીનો ઉત્તમ નમૂનો છે. ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
473) બકસરના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. તે અંગ્રેજો અને મીરકાસીમ વચ્ચે લડાયું હતું.
2. તે અંગ્રેજો અને મીરકાસીમ, સુજા-ઉદ્દ-દૌલા અને શાહઆલમ વચ્ચે લડાયું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
476) નીચેના વિધાનો વિચારણામાં લો- (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ સાપ્તાહિક 'હરિજન'નો પ્રથમ અંક ફેબ્રુઆરી, 1933 માં પ્રકાશિત થયો હતો.
2. આ અંક પુનાથી પ્રકાશિત થયેલ હતો.
480) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં (Mehrgarh-Mehergwrh) કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો? ( GPSC Class - 2 - 29/1/2017)
485) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
487) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? (GPSC MAINS પેપર - 2 - 2016)
489) નીચેના પૈકી ક્યા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? ( GPSC Class-1 - 2016)
490) સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે ‘યુદ્ધ કેદીઓ’ને ‘આઝાદ હિન્દ ફોઝ’માં સામેલ કરી શકાયેલ હતા ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
493) ગિરનારની તળેટીમાં ક્યા રાજવીના શિલાલેખો છે ? (GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
494) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ? ( GPSC Class - 2 - 11/12/2016)
Comments (0)