ગુજરાતનો ઈતિહાસ
402) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત.........તરીકે ઓળખાય છે. ( નાયબ ચિટનીશ - 02/06/2015)
404) ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં ક્યાં દેશ સાથે ‘‘પંચશીલ સિદ્ધાંતો’ની સમજૂતી કરવામાં આવી છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
405) રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
407) કયા રાજ્યના પતન પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અંકુશમાં લઈ શકાયો હતો? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
408) ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું ? (જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
409) કયા નિયામકધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂંક કરવામાં આવી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
410) આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. (GSSSB સર્વેયર - 2016-17)
411) એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતાં? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
412) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ? (PSI GK - 1/1/2017)
414) નીચેનામાંથી કોની નિમણૂક અશોકે તેમના સામ્રાજ્યમાં ન્યાય ચલાવવા માટે કરી હતી? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
415) નીચેના વિધાન પૈકી ક્યું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચા છે? (નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું
418) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી? (મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
421) નસિરૂદિન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? (PSI/ASI GK - 2/5/2015)
422) નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. મગધ - રાજગૃહ
2. કોસલા - તક્ષશિલા
3. અવંતી - ઉજ્જૈન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
423) નીચેના વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમ બંદે, ગુજરાતના પ્રદેશો પર શાસન કરતા હતા ગાયકવાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપતિ કર્યું હતું.
વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું.
વિધાન 3 : પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.
425) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
428) મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી.
વિધાન 2 : સિતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
429) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓ ન્યાયાલયથી અમલ કરાવી શકાય છે.
2. ભારતના સંવિધાનના આમુખ-44 માં “નાગરિકો માટે એક સરખો દીવાની કાયદા” અંગેની જોગવાઈ દર્શાવેલ છે.
432) ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? (કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
434) બંકિમચંદ્રનું ‘વંદેમાતરમ' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? ( PSI/ASI GK - 2/5/2015)
435) હર્ષવર્ધને ઈ.સ. 606માં હર્ષ સંવતની શરૂઆત ................. ના પ્રસંગે કરી હતી. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
440) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર ક્યું હતું? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
444) નીચેના પૈકી ક્યા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? (GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
445) કયા યુગ દરમ્યાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? ( GPSC Class-1 - 15/01/2017)
448) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો. ( GPSC Class - 2 - 29/1/2017)
1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો
Comments (0)